ભેદ..
"વ્યક્તિત્વ" અને "ચરિત્ર" વચ્ચેનો.. દુનિયાની નજરો સમક્ષ, આપણે જે કાંઇ છીએ અને જે આચરણ કરીએ અને તેની જે છાપ પડે તેને આપણું 'વ્યક્તિત્વ' કહેવાય..! અને જ્યારે દુનિયા જોઇ ના રહી હોય અને આપણે જે કાંઇ છીએ અને જે આચરણ કરીએ અને તેની જે છાપ પડે તેને આપણું 'ચરિત્ર' કહેવાય..!Friday, 13 August 2021
Subscribe to:
Post Comments (Atom)
#કાઠિયાવાડની રોનક
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
-
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
-
રાજા કર્ણદેવે વિક્સાવ્યું ને કર્ણાવતી એનું નામ, અહમદશાહ એં બનાવ્યું જેને અમદાવાદ મહાન. બાર બાર જેના દરવાજાં ને જેની ઉંચી એવી શ...
-
કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને, પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે, હિમાલયનુ...
No comments:
Post a Comment