Monday 30 August 2021

જન્માષ્ટમી

જીવન ના રંગમંચ માં કૃષ્ણમય સૌને થવું છે....
દ્રૌપદી ના ચિર હરણ પણ પોતે કરવું છે.....
બનવું છે કર્ણ પન દાન કોઈને દેવું નથી....
ગાંડીવ હાથ ધરીને પણ સમાજ માટે નથી લઢવું....
કોણ હવે સમજાવે એ કળયુગ ના અર્જુન ને....
યુદ્ધ વિના હવે જીત નથી ચલાવ તારા ગાંડીવ ને....

#જન્માષ્ટમી 
#धुलो 

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...